Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

Share

રાજપીપલા નગર પાલિકા વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા દરબાર રોડ, માલીવાડ, પારેખ ખડકી, મલાવીયા ખડકી વિસ્તારમાં રાજપીપલા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રાજપીપલા કોરોનાના જે વિસ્તારોમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે તેવા વિસ્તારોમાં કોરોના સંક્ર્મણ અટકાવવા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને કોવિદ 19 ની સાકારની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વલસાડની આવાંબાઇ શાળાની વિદ્યાર્થીની ચિત્રકામ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ..

ProudOfGujarat

નડિયાદ : મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશના જિલ્લાના ૪૬૨૫૨ ફોર્મ ભરાયા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ હાઇસ્કુલની 10 વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પસંદગી થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!