Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

Share

હજી પણ કોરોનાની લહેર ચાલી રહી હોઈ અમાસના દિવસે કુબેરભંડારીના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોઈ આ વખતે 09/07/2021 ને (અમાસ) ના દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

મંદિરના ટ્રસ્ટી રજની કુમાર પંડ્યાના જણાવ્યા અનુસાર કુબેર મંદિર અને તેને લગતા તમામ મંદિર તારીખ 09/07/2021 ને (અમાસ) ના દિવસે જ બંધ રહેશે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ટ્રસ્ટે સ્વૈચ્છિક નિર્ણય લીધેલ છે. તારીખ 10/07/2021 શનિવારથી રાબેતા મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે. ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા રાખવામાં આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંકલેશ્વરના ભાદી ગામે કરવામાં આવેલ જુગાર રેડ ના મામલા માં સ્થાનિક પોલીસ અધિકારી સહિત 9 કર્મચારીઓ ને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા. !!!

ProudOfGujarat

અંકલેશ્વરમાં ત્રીજી આગની ઘટના : નવજીવન હોટલ પાછળ ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા

ProudOfGujarat

अभिषेक चौबे ने अपनी आगामी निर्देशन सोनचिड़िया के किरदारों को किया परिभाषित!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!