Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૨૭ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧૨-૦૦ કલાકે ૧૩૮.૨૭ મીટરે નોંધાઇ

Share

રાજપીપળા,આરીફ જી કુરેશી

નર્મદા ડેમમાં ૧,૫૧,૫૮૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૮૨,૬૪૫ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૯ દરવાજા ખોલાયાં ૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૭૦ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫,૧૨૬ મેગાવોટ વિજ ઉત્પાદન.

Advertisement

Share

Related posts

રાજપીપળા પોસ્ટ ઓફીસમાં સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ.

ProudOfGujarat

કર્મચારીઓ બિલ્ડીંગ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે એકા-એક આ પાંચ માળની ઈમારતનો એક ભાગ ધરાસાઈ થયો હતો આ ઘટનાને પગેલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.

ProudOfGujarat

ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવા સંસ્કાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!