Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરકાંઠા-આજે વિજયનગર બંધનું એલાન-ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં અપાયો બંધ,

Share

 

સાબરકાંઠા ના વિજયનગર માં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું…ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં આ બંધ આપવામાં આવ્યો હતો..જેથી વિજયનગર સવારથી જ સજ્જડ બંધ દેખાતો હતો-વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ,અને વેપારી એસોસિયેશન દ્વારા અપાયો બંધ  છે….

Advertisement

Share

Related posts

ભરૂચ ભુસ્તર વિભાગે બિનઅધિકૃત રેતી વહન કરતાં ૦૪ વાહનો સીઝ કર્યા

ProudOfGujarat

આંધ્રપ્રદેશ : કન્યાક પરમેશ્વરી મંદિરને કરોડો રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યો માતાનો દરબાર

ProudOfGujarat

વિશ્વભરમાં ગુજરાતને ટોચનું મગફળી ઉત્પાદક બનાવવાનો ગ્રાઉન્ડ નટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!