Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરકાંઠા-આજે વિજયનગર બંધનું એલાન-ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં અપાયો બંધ,

Share

 

સાબરકાંઠા ના વિજયનગર માં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું…ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં આ બંધ આપવામાં આવ્યો હતો..જેથી વિજયનગર સવારથી જ સજ્જડ બંધ દેખાતો હતો-વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ,અને વેપારી એસોસિયેશન દ્વારા અપાયો બંધ  છે….

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના શ્રીરામ ગ્રુપ દ્વારા મૃત્યુ પામેલી ગાય ની અંતિમવિધિ ધાર્મિક રીતે કરવામાં આવી….

ProudOfGujarat

ભરૂચ : જીલ્લા પંચાયતની સામેનાં ખુલ્લા પ્લોટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ: વટારીયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉ.સ.મંડળીના ડિરેકટર હેતલ પટેલને હોદ્દાનો ઋઆબ મારવાનુ ભારે પડ્યુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!