Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું….

Share

જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે-ડેમમાં પાણીની આવક 4167 ક્યુસેક, તેમજ જાવક 2760 ક્યુસેક

થતા હાલ ડેમની સપાટી 110.97 મીટર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે..મધ્યપ્રદેશમાં થયેલ સામાન્ય વરસાદને કારણે સપાટીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે….

Advertisement

Share

Related posts

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગર : છેલ્લા ત્રણ મહિનાની ફી બાબતે સેન્ટ થોમસ સ્કૂલમાં વાલીઓએ કર્યો હોબાળો.

ProudOfGujarat

આપના પ્રદેશ પ્રમુખ ઈટાલિયા સામે બે વર્ષમાં 17 એફઆઈઆર, જાણો કેટલી છે સંપત્તિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!