Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરના રાંદેરના હત્યાનાં મામલામાં પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી.

Share

સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં આરીફ સૈયદ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ભાઈ-ભાઇઓના પારંપારિક ઝધડાનાં કારણે થઈ હોવાનું અનુમાન છે. મૃતક આરીફ સૈયદને તેનો જ મિત્ર કોઝવે પાસે બોલાવી લાવ્યો હતો અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યામાં રાંદેર પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેર પોલીસ આ હત્યાનાં મામલામાં આગળ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિરે નવરાત્રિ પર્વે નવ દિવસ મેળો ભરાશે.

ProudOfGujarat

આનંદ એલ રાય અને ધનુષ રાંઝણાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા હેરફેર કરાયેલા ફરીથી રિલીઝ સામે એક થયા, તેને ‘ખતરનાક દાખલો’ ગણાવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!