Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરના રાંદેરના હત્યાનાં મામલામાં પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી.

Share

સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં આરીફ સૈયદ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ભાઈ-ભાઇઓના પારંપારિક ઝધડાનાં કારણે થઈ હોવાનું અનુમાન છે. મૃતક આરીફ સૈયદને તેનો જ મિત્ર કોઝવે પાસે બોલાવી લાવ્યો હતો અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યામાં રાંદેર પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેર પોલીસ આ હત્યાનાં મામલામાં આગળ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં વટસાવિત્રી વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસ એ પદયાત્રા યોજી.

ProudOfGujarat

ભરૂચ : ગુમાનદેવ મંદિરનાં મહંત પર કરાયેલ હુમલામાં અત્યારસુધી કુલ ૧૪ ની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!