Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંવિધાન દિવસ નિમિતે સુરતમાં દલિત સમાજ દ્વારા રેલી કાઢી સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Share

સમાજ દ્વારા રજુવાત કરવામાં આવી હતી કે આજે સંવિધાન દિવસ છે અને સંવિધાનમાં નિર્દેશ તમામ મૌલિક અધિકારો દરેક વ્યક્તિને મળવા જોઈએ. સમગ્ર દેશમાં આજ રોજ 70 ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.26 મી નવેમ્બર 1949 ના રોજ ભારતીય સંવિધાન અમલમાં આવ્યું હતું.જ્યાં બાદમાં 1950 માં 26 જાન્યુઆરી ના રોજ ભારતીય બંધારણ નો અમલવારી શરૂ થયું હતું.જ્યાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દેશમાં 26 મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે.દરમ્યાન સુરતમાં પણ તેની ઉજવણી જોવા મળી.જ્યાં શિવશક્તિ – ભીમશક્તિ સેના માયનોરિટી ફાઉન્ડેશન દ્વારા અઠવાલાઇન્સ ખાતેથી રેલી કાઢવામાં આવી હતી.શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવેલી રેલીમાં સમાજ અને ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.જ્યાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પોહચી આવેદનપત્ર પાઠવ્યું હતું.આજ રોજ સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાનમાં નિર્દેશ કરેલા મૌલિક અધિકારો લાભાર્થીઓને મળી રહે તેવા પ્રયાસ તંત્ર અને રાજ્ય સરકારે કરવા જોઈએ તેવી માંગ આવેદનપત્ર પાઠવી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જૂના ને.હા. સ્થિત નવનિર્મિત ફલાય ઓવર બ્રિજની નીચેની સાઈડમાં વોચમેનનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના મૃત્યુ પાછળનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

ProudOfGujarat

આમોદના મેલડી નગરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યું કરાયું.નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરોએ અજગરનું રેસ્ક્યું કરતા લોકોએ રાહત અનુભવી…

ProudOfGujarat

સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવા પંચમહાલ “આપ”ના કાર્યકરોએ આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!