Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરીટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારે પાસ કરેલો ગેર બંધારણીય કાળો કાયદો પરત ખેંચવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Share

દેશભરમાં કેન્દ્ર સરકારે પાસ કરેલા CAB અને NRC ના કાયદાનો ભારે વિરોધ થઈ રહીયો છે. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ત્યાં NRC બાદ હવે CAB નાગરીત્વ બિલ જે સંપૂર્ણપણે મુસ્લીમ વિરોધી કાયદો છે. તેમજ દેશમાં કોમી ભેદભાવ ઊભો કરવાવાળો અને ભાવીનાં બંધારણ વિરોધનો કાયદો છે તે અંગે રજૂઆત કરતું આવેદનપત્ર સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરિટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારના કાળા કાયદાનો વિરોધ કરતું આવેદનપત્ર સંસ્થાનાં પ્રમુખ ઈશતીયાક પઠાણ, બાબુ પઠાણ સહિતનાં આગેવાનોએ દેશમાં જે કાયદાનો વિરોધ લોકો કરી રહ્યા છે. તેને દબાવવા પોલીસબળ વાપરવામાં આવી રહ્યું છે તે ખોટુ%E

Advertisement

Share

Related posts

ગોધરા : ખાડી ફળીયા વિસ્તારમાં જયાં રસ્તો બંધ કરવો જોઇએ તેના બદલે અન્ય રસ્તો બંધ કરાતા ગણગણાટ.

ProudOfGujarat

લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર રહ્યા હાજર

ProudOfGujarat

ભરૂચ વોર્ડ નં. 9 અને 10ના વિસ્તારોમાં 15 દિવસથી પાણી પુરવઠો બંધ થતા પ્રજાને હાલાકી

ProudOfGujarat
error: Content is protected !!