Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરીટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારે પાસ કરેલો ગેર બંધારણીય કાળો કાયદો પરત ખેંચવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Share

દેશભરમાં કેન્દ્ર સરકારે પાસ કરેલા CAB અને NRC ના કાયદાનો ભારે વિરોધ થઈ રહીયો છે. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ત્યાં NRC બાદ હવે CAB નાગરીત્વ બિલ જે સંપૂર્ણપણે મુસ્લીમ વિરોધી કાયદો છે. તેમજ દેશમાં કોમી ભેદભાવ ઊભો કરવાવાળો અને ભાવીનાં બંધારણ વિરોધનો કાયદો છે તે અંગે રજૂઆત કરતું આવેદનપત્ર સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરિટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારના કાળા કાયદાનો વિરોધ કરતું આવેદનપત્ર સંસ્થાનાં પ્રમુખ ઈશતીયાક પઠાણ, બાબુ પઠાણ સહિતનાં આગેવાનોએ દેશમાં જે કાયદાનો વિરોધ લોકો કરી રહ્યા છે. તેને દબાવવા પોલીસબળ વાપરવામાં આવી રહ્યું છે તે ખોટુ%E

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની કડકિયા કોલેજ પાસે એસ.ટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા યુવતીનું મોત

ProudOfGujarat

નડિયાદના વસો તાલુકામાં ખેતરમાં ખેડૂતોને જાણ કર્યા વિના રેલ્વેના નવા ટ્રેક નાંખવા ખોદકામ કરતા રોષ.

ProudOfGujarat

આલિયા ભટ્ટની ફિલ્મ RRR એ રચ્યો ઈતિહાસ ! આ કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો

ProudOfGujarat
error: Content is protected !!