Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે.

Share

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે. દેશ અને શહેર મા ચાલી રહેલા કોરોના વાઇરસ COVID-19 જેવી અત્યંત ગંભીર બીમારી ને ધ્યાને લઇ સરકાર શ્રી ના દેશ બંધ ના આદેશ ને અનુસરી સાવચેતી રૂપે તા 1/4/2020 ને બુધવાર ચેત્ર સુદ આઠમ ના દિને સુરત ખટોદરા ખાતે શ્રી જવાલા માતાજી ના મંદિરમાં થનાર માહાયજ્ઞ, મહા આરતી તેમજ મહા પ્રસાદી જેવા તમામ ધાર્મિક કાર્યક્રમ રદ કરવા મા આવ્યો છે. જેની સમસ્ત મૈસુરીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો એ નોંધ લેવા વિનંતી કરવા મા આવે છે.

Advertisement

Share

Related posts

*સમતા ફાઉન્ડેશન દ્વારા મધ્ય ગુજરાતના રોહિત સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાઈ ગયો*. રાજુ સોલંકી પંચમહાલ

ProudOfGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બાઈક પર અકસ્માત સર્જાતા ઈજા

ProudOfGujarat

ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા બનેલ બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!