Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોનાની મહામારીમાં બે પત્રકારો ગુમાવ્યા.

Share

સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ખાતે ખાતે રહેતા પત્રકાર રમેશભાઈ ભીમસિંહ ઠાકોર (ઉ.વ 63) નું આજરોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ છેલ્લા 15 વર્ષથી સંદેશ અને ગુજરાત મિત્ર દૈનિક સમાચાર પત્રોમાં ઉમરપાડા તાલુકાના સમાચારો લખતા હતા. તેઓ છેલ્લા પાંચ-છ દિવસથી માંદગીમાં સપડાય હતા. તેમને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી હોવાથી માંડવી ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું આજરોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં હજી કેટલા બોગસ ડોકટરો છે?? આરોગ્ય વિભાગની મીલીભગત કે પછી તંત્રની બેદરકારી?

ProudOfGujarat

રાજપીપળા : સુરક્ષા સાથે સ્થાનિકોને રોજગારી મળે તેવો નર્મદા પોલીસનો પ્રયાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સુરક્ષા માટે 100 જીઆરડી જવાનો તેનાત.

ProudOfGujarat

ડ્રાઇવરની ઊંઘ નો ફાયદો ઉઠાવી ૧૩ લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!