Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત : મહુવા તાલુકામા કોરોનામા મૃત્યુ પામેલ ચાર શિક્ષકના પરિવારને શિક્ષક કલ્યાણ નિધિ ફંડમાંથી 11,000 ના ચેક આપવામાં આવ્યા.

Share

શિક્ષક કલ્યાણ નિધિ ફંડમાથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી મૃત્યુ પામનાર 4 શિક્ષકના પરિવારને 11000 હજારના ચાર ચેક આપવામાં આવ્યા, આમ કુલ 44000 હજાર ચૂકવ્યા.

સુરત જિલ્લાના મહુવા તાલુકામા અનાવલ પ્રાથમિક શાળા ખાતે કોરોનાની બીમારીથી મૃત્યુ પામેલ 4 શિક્ષકના પરિવારને શિક્ષક કલ્યાણ નિધીના ચેક કેજે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સુરત તરફથી રૂ-11000/- મીનાક્ષી બેન દુરસીગભાઇ, જીગ્નાબેન વિપુલભાઇ, હીનાબેન રાકેશભાઈ તથા મહેશભાઈ કુલ-4 ચેક (44000)નુ વિતરણ જિલ્લાસંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલ્લભાઇ મહુવા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઇ, મંત્રી અશ્વિન ભાઇ, મહિલા ઉપપ્રમુખ નીતાબેન, ઉપપ્રમુખ રાજુભાઈ/હરિસિહ ભાઇ, સોસાયટી પ્રમુખ મહેશભાઈ તેમજ કારોબારી સભ્યો શિક્ષક જ્યોત સંપાદક મંડળના સભ્ય ધીરુભાઈની ઉપસ્થિતમા વિતરણ કરેલ હતુ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા સયાજીગંજના બે યુવક ઝડપાયા

ProudOfGujarat

આજે મહા સૂદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી પર્વ: એક વિશેષ અહેવાલ

ProudOfGujarat

અંકલેશ્વર માં બોર્ડ ની પરીક્ષા આપવા ગયેલ મુસ્લિમ વિધાર્થીની નો બુરખો અને ઓઢની પ્રિન્સિપાલ દ્વારા ખેંચી લેવાતા વિવાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!