Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત : મહુવા તાલુકામા કોરોનામા મૃત્યુ પામેલ ચાર શિક્ષકના પરિવારને શિક્ષક કલ્યાણ નિધિ ફંડમાંથી 11,000 ના ચેક આપવામાં આવ્યા.

Share

શિક્ષક કલ્યાણ નિધિ ફંડમાથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી મૃત્યુ પામનાર 4 શિક્ષકના પરિવારને 11000 હજારના ચાર ચેક આપવામાં આવ્યા, આમ કુલ 44000 હજાર ચૂકવ્યા.

સુરત જિલ્લાના મહુવા તાલુકામા અનાવલ પ્રાથમિક શાળા ખાતે કોરોનાની બીમારીથી મૃત્યુ પામેલ 4 શિક્ષકના પરિવારને શિક્ષક કલ્યાણ નિધીના ચેક કેજે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સુરત તરફથી રૂ-11000/- મીનાક્ષી બેન દુરસીગભાઇ, જીગ્નાબેન વિપુલભાઇ, હીનાબેન રાકેશભાઈ તથા મહેશભાઈ કુલ-4 ચેક (44000)નુ વિતરણ જિલ્લાસંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલ્લભાઇ મહુવા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઇ, મંત્રી અશ્વિન ભાઇ, મહિલા ઉપપ્રમુખ નીતાબેન, ઉપપ્રમુખ રાજુભાઈ/હરિસિહ ભાઇ, સોસાયટી પ્રમુખ મહેશભાઈ તેમજ કારોબારી સભ્યો શિક્ષક જ્યોત સંપાદક મંડળના સભ્ય ધીરુભાઈની ઉપસ્થિતમા વિતરણ કરેલ હતુ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે ભરૂચ, છોટાઉદેપુર અને બારડોલી લોકસભા બેઠકની સમીક્ષા બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઇ હતી.

ProudOfGujarat

ભરૂચના સ્પા સંચાલકની નિર્મમ હત્યા કેસમાં તેનો પાર્ટનર અને મેનેજર જ હત્યારા નિકળ્યા

ProudOfGujarat

અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ દ્વારા વિરમગામ સેવાસદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!