Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : સાયણ-ફુડસદ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે ક્રોસિંગ નં.૧૫૩ ખાતે વાહન વ્યવહારને તા.૩૧ માર્ચ ૨૦૨૨ સુધી બંધ કરાયો.

Share

સાયણ-ફુઙસદ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે ક્રોસીંગ નં.૧૫૩ ખાતે રોડ ઓવરબ્રિજ બનાવવા માટે વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને ટ્રાફિક અવરોધ ઉભો ન થાય તે માટે સુરત જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી રેલ્વે ક્રોસિંગ નં.૧૫૩ ને બંધ રાખવામાં આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

જે મુજબ (૧) ઓલપાડ, કીમ તથા આજુબાજુથી આવતા-જતાં વાહનોને સાયણથી શેખપુર જવા માટે સાયણ, કારેલી, મુળદ રોડ પરથી સાયણ ચોકડી થઇ ઓલપાડ, સાયણ, કઠોર રોડ (રાજયધોરી માર્ગ નં.૧૬૭) પર આવેલા સાયણ-વેલંજા-શેખપુર રૂટ પર બંન્ને તરફ ટ્રાફિક જઇ શકશે. (૨) શેખપુરથી આવતા-જતાં વાહનોને શેખપુરથી સાયણ જવા માટે શેખપુર-વેલંજા-સાયણ રૂટ પરથી સાયણ કઠોર રોડ (રાજયધોરી માર્ગ નં.૧૬૭) પર સાયણ ચોકડી થઇ ઓલપાડ તરફ થતાં સાયણ ચોકડી થઇ સાયણ કારેલી મુળદ રોડ પરથી કીમ તરફ બંન્ને તરફ ટ્રાફિક જઇ શકશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

1 જુલાઈથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે 9 સુધી ખુલ્લા રહેશે.

ProudOfGujarat

પ્રખ્યાત અભિનેતા સંજય મિશ્રા હવે ઘાશીરામ કોટવાલના નવા હિન્દી સંસ્કરણમાં નાના ફડણવીસની શક્તિશાળી ભૂમિકામાં જોવા મળશે.

ProudOfGujarat

RMPS ઇન્ટરનેશનલ શાળામાં નર્મદા સહોદયા દ્વારા ભરૂચ- અંક્લેશ્વરની શાળાનાં આચાર્ય અને શિક્ષકો માટે હેલ્થ એન્ડ વેલનેસ ઓફ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!