Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્રનગરના લીંબડી શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગતા દોડધામ…

Share

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે જિલ્લામાં અવાર-નવાર આગ લાગવાના બનાવો વધ્યા છે.ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરના વોરાવાડ વિસ્તારમાં આજે સવારે આગ લાગી હતી.વોરાવાડ ગીચ વિસાતર હોવાના કારણે આગ લાગવાથી વધુ ઘર વખરી બળી ને ખાખ બની હતી.ત્યારે ફાઈર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજવવાની કામગીરી હાથ ધરી હતી. આ આગ લાગવાના કારણે લાખોનું નુક્શાન થયું હોવાનું અનુમાન છે.સદ્દનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.પાલિકાની ફાયર ફાયટર ટિમ દ્વારા આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવા માં આવી છે.આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રથામિક તપાસમા જણાય રહ્યું છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું થવાથી લોકોમાં રોષની લાગણી.

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા,અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ…

ProudOfGujarat

અંકલેશ્વર : કેનેરા બેંકના એ.ટી.એમ.નું લોક તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!