Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૮૪ મી શિવ જયંતિ નિમિતે સર્વધર્મ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

Share

સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સર્વધર્મની આત્મા એક જ પરમ પિતા પરમાત્માની સંતાન હોવાના કારણે એક જ છે અને બધા જ ધર્મ એકતાનું પ્રતીક પૂરું પાડવા માટે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓમ શાંતિનો મુખ્ય ઉપદેશ એ જ છે, જ્યારે આત્મા પોતાના સત્ય સ્વધર્મ શાંત સ્વરૂપમાં સ્થિત થઈને શાંતિના સાગર પરમાત્મા શિવ સાથે સંબંધ જોડે છે,ત્યારે જ મનની શાંતિ અને શક્તિ અનુભવે છે. જેથી દરેક ધર્મ એક થઈ વિશ્વ એક પરિવાર બની શકશે, ત્યારે જ વિશ્વમાં શાંતિ આવી શકશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીએ કેટેગરી III ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) લોન્ચ કર્યું

ProudOfGujarat

જંબુસરના કલક માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ ગોજારાં અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!