અરજદારો દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો ભરૂચ. લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદાર...
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુદા જુદા પોલીસ મથકમાં સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જે અનુસંધાને...
ગુજરાત મુસ્લીમ હિત રક્ષક સમિતિ અને બામસેફ-ઈન્સાફના સંયકતના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો । ભરૂચ ।...
આગવી ઓળખ અંતર્ગત પાંચ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભલામણ કરતા ગ્રાન્ટ બમણી કરાઈ ભરૂચ. ભરૂચ નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકાર ઠાકુર કલાભવન...
કણબીવગામાં પરવાનગી કરતા વધુ બાંધકામ કરતા કાર્યવાહી કોટ પારસીવાડ વિસ્તારમાં પરમીશન વિના જ બાંધકામ ઉભુ કરાયુ ભરૂચ. ભરૂચમાં બીડા દ્વારા ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે કાર્યવાહી...
વિદેશીદારૂની બોટલ તેમજ પાઉચ મળી ૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત ભરૂચ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજયકુમારની અંકલેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં નોકરી...
ઋષભ રિખીરામ શર્મા હાલમાં ભારતમાં ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર પર છે, જ્યાં તેઓ ભારતીય પરંપરાગત સંગીત, પ્રાચીન રાગો અને આધુનિકતાને સંગીત સાથે જોડીને દર્શકોનું...