ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ભીલોડ ગામે રહેતા અક્ષય અર્જુનભાઈ વસાવા તથા તેનો મિત્ર છોટુભાઈ સંજયભાઈ વસાવા તેમની બાઇક લઇને ગતરોજ વાલિયા ખાતે કોઇ કામ માટે...
પાવીજેતપુર વન કુટીર પાસે રંગલી ચોકડી તરફથી આવતી મહેન્દ્રા ઝાયલો ગાડીના ચાલકે ગફલતભરી રીતે હંકારી ત્રણ બાઈક તેમજ પાવીજેતપુર પીએસઆઇની કાર તથા એક ઇકો ગાડીને...
અંકલેશ્વર પંથકમાં આપઘાતના રહસ્યમય કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની દહેશત મચાવનારી બીમારી બાદ લોકો પાસે ખાવા પેટે અને ઘર ચલાવા માટે પણ...