અંકલેશ્વર શહેર પોલિસ દ્વારા વહાણ ચેકીંગ દરમિયાન જરૂરિયાતનાં ગાડીઓના પુરાવા ના હોવાના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ પકડવામાં આવેલ છે. પરંતુ તેને કબ્જે...
આજરોજ અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારમાં બનતા મિલકત સબંધી ગુનાના તથા તેના આરોપીઓ શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી તે આધારે પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમા...
આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી ની અમલ રસાયણ કંપનીને અડીને આવેલ નહેરમાં એક અજાણ્યા પુરુષ ઇસમની લાશ તરતી જોવા મળી હતી. જેને લઈને વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો...
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘટતા નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-9 થી 11 ના વિધાર્થીઓનું આગમન થનાર છે. શાળા કર્મચારીઓ દ્વારા ઘણી જહેમત બાદ ધોરણ...
અંકલેશ્વર પંથકમાં તાર ફળીયા વિસ્તારમાં થયેલ ગંદકીના સામ્રાજ્ય અને ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં તંત્રની બેદરકારીની પોલ ખુલ્લી પડી હતી,...
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ભરૂચ તેમજ અંકલેશ્વર તાલુકાના ૧૭ જેટલા રસ્તાઓને રૂપિયા સાડા આઠ કરોડના ખર્ચે નવા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ...