અંકલેશ્વર ગાર્ડનસિટી વિસ્તારમાં આવેલ બાલાજી એવનયુ માંથી મોટરસાયકલની થયેલ ઉઠાંતરી…
અંકલેશ્વર પંથકમાં વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલ અને અન્ય વાહનોની ઉઠાંતરી થતી હોવાના બનાવો બની રહ્યા છે.જેથી મોટરસાયકલ ધરાવનારાઓમાં ભયની લાગણી જણાઈ રહી છે.હાલ આવી મોટરસાયકલ ઉઠાંતરીનો...
