ઝંખવાવ. માંગરોળ તાલુકાના સેલારપુર ગામની સીમમાં સરકારી ST બસને મોટો અકસ્માત નડ્યો. આ અકસ્માત ત્યારે થયો, જ્યારે બસચાલક ઓવરટેક કરતી વખતે સામેથી આવતા ડમ્પરને...
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે ભરૂચમાં એક જ દિવસમાં એકસાથે રૂ. ૬૩૭ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મજબૂત...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી. ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત...
ભરૂચ નડિયાદ ૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નડિયાદના જવાહરનગર સ્થિત રાધા સિંધુ ભવન શ્રી ઝુલેલાલ મંદિરમાં મેગા રક્તદાન અને મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું....
ભરૂચ ભરૂચ જિલ્લાના આમોદતાલુકામાં આવેલ મછાસરા ગામે મછાસરાના યુવાનો અને બહેનો માટે એક ઉત્તમ પહેલરૂપ.. ઓન્લી મછાસરા ગ્રુપ..દ્વારા..મછાસરા હાઈસ્કૂલ મછાસરા.. ખાતે વિનામૂલ્ય આંખોની તપાસ કેમ્પનું...
પ્રખ્યાત અભિનેતા સંજય મિશ્રા હવે ઘાશીરામ કોટવાલના નવા હિન્દી સંસ્કરણમાં નાના ફડણવીસની શક્તિશાળી ભૂમિકામાં જોવા મળશે, જે ફક્ત થિયેટર પ્રેમીઓ માટે એક ટ્રીટ નથી પણ...