ઝઘડિયાના રતનપોર પાસે આવેલ ખાડીમાં રહસ્યમય મોટી સંખ્યામાં માછલીઓના મોત કોઈ સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યો હોવાનું ગ્રામજએ આક્ષેપ કર્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા...
નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર 4 પર વધુ પડતી ટ્રાફિકની ભીડ સર્જાતી હોય આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપભાઈ માંગરોલાએ *રોડ અને...
ઝગડીયા તાલુકાના પાણેથા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.. બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ,મિઠાઇ આપી પ્રવેશ...
ભરૂચના ઝાડેશ્વર રોડ પરની પુષ્પકુંજ સોસાયટી ખાતે હાઇ વોલ્ટેજ ના કારણે વીજ ઉપકરણો ફૂંકાયા લોકોમાં આક્રોશ -શહેર માં જીઈબી તંત્ર ના ધાંધિયા સામે લોકોમાં રોષ...
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ શ્રી સંજીવ મંત્રી વીમા જાગૃતિ દિવસ નિમિત્તે “રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ પર અમે વીમાની અનિવાર્ય ભૂમિકાની ઉજવણી કરીએ છીએ જે...