ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સરકાર વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.
છેલ્લા 2018 થી સરકારમાં તલાટી કમ મંત્રીની માંગણીઓ સ્વીકારવામાં આવી રહી નથી જે અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની આગેવાનીમાં માંગણીઓ સ્વીકારવાં આવે...
