ભરૂચ નગરના જંબુસર બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ આઈ.સી.યુ વોર્ડમાં અચાનક આગ લાગવાના પગલે 18 દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ ગંભીર રીતે દાઝી...
વૈશ્વિક મહામારી કોરોનામાં ભારતની પરિસ્થિતી અત્યંત દયનીય છે ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનાં કારણે હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાય રહ્યા છે. ઑક્સીજનની કમી કે વેન્ટીલેટરનાં અભાવે...
ભરૂચની નવજીવન વિદ્યાલય અને મોઢેશ્વરી હૉલ ખાતે આજે 18 વર્ષથી ઉપરનાં યુવાનોની વેક્સિનેશન કામગીરીમાં સર્વર ડાઉન થતાં અનેક લોકો અટવાયા હતા. ભરૂચ જીલ્લામાં આજે નવજીવન...
ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ.સી.યુ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ...
વૈશ્વિક મહામારી કોવિડ-19 નો સમગ્ર જગ્યાએ અત્યંત ફેલાવો વધ્યો છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ મહામારીમાં ભરૂચની ગુજરાત...
ભરૂચમાં કોવિડ-19 નાં દર્દીઓની સંખ્યામાં સખત વધારો નોંધાઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ જીવન- મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે ભરૂચ...