ત્રણેય તાલુકામાં થયેલા કામોમાં ગેરરિતીમાં કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યુ ભરૂચ. દાહોદમાં બચુ ખાબડના પુત્રોએ આચરેલા મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં સામે આવેલા મનરેગા કૌભાંડે રાજયભરમાં...
સદનશીબે અકસ્માતમાં કોઇને જાનહાની નહીં ભરૂચ સુરત જિલ્લાના ચાર્યાસી તાલુકામાં આવેલાં ભાટીયા ખાતે રહેતા બીલાલ અબ્દુલ કાદર તથા તેમના મામાનો પુત્ર મોહંમદ યુનુસ અને ઇમરાન...
ભરૂચ. અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત...
પોલીસે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ગોબાચારીનો મામલો । ભરૂચ |...
નબીપુરના લુવારા પાસે બનેલી ઘટના ભરૂચ. રાજસ્થાનના બાડમેરના વતની મોહનસિંહ દેરાવરસિંહ સોઢા સુરતમાં કપડાની દુકાન ધરાવે છે. તેઓ તમના ઘરે હતાં. તે વેળાં સવારે છ...
મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના નામની એજન્સીઓ સાથે જોટવાનું કનેકશન જોડાયુ ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા હેઠળ થયેલા કામોમાં મુરલીધર અને જલારામ...