પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા કોરોનાના બે દર્દીઓ આજે સારા થઇ જતા રજા આપવામાં આવી હતી.કુલ જીલ્લામાં ૨૩ જેટલા કેસો નોંધાયા છે.જેમાંથી બેના...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ એક અગત્યની જાહેરાતમાં જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં વધતા જતા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને સંક્રમણને આગળ વધતું રોકવા શહેરના કોરોના...
કોરોના મહામારી સંદર્ભ ઊભી થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ એક નવતર અભિનવ પ્રયોગના ભાગરૂપે કોરોનાના કારણે સ્ટ્રેસ અને અસુરક્ષિતતા અનુભવતા ઉમરલાયક વડીલોને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર...
ગોધરા શહેરમાં ખાડી ફળીયા વિસ્તાર જેમા હિન્દુ મુસ્લિમ અને મારવાડી સમાજ સહિત અન્ય સમાજના લોકો રહે છે. ત્યારે આ વિસ્તારમાં કોરોના પોઝીટીવનો કેસ મળી આવતા...
મહર્ષિ જમદગ્નિ અને રેણુકાનાં પુત્ર એવા ભગવાન પરશુરામનાં જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે દિપ પ્રાગટય કરીને ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારી અને તેના...
કોરોના સામે કરાયેલા લોકડાઉનમાં ગોધરા નગર સ્વચ્છ થઈ ગયું છે. એક સમયે ગંદકીથી ખદબદતા ધણા સ્થળોએ હાલમાં કચરો જોવા મળતો નથી ગોધરાનગરમાંથી દરરોજ નીકળતા કચરામાં...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોરોના પ્રભાવિત વિસ્તાર શહેરા ભાગોળ અને અબરાર મસ્જિદ વિસ્તારમાંથી આરોગ્ય વિભાગને કોરોનાના કુલ 2 પોઝિટીવ કેસ મળી આવ્યા છે. શહેરા ભાગોળની...
હાલમાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં લઈ ગોધરા સબજેલના બંદીવાનોની તેઓના સ્વજનો સાથે મુલાકાત પર નિયંત્રણ મુકવામાં આવ્યો છે. કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં આ...