ગોધરા શહેરમા આવેલી સૌથી મોટી સીવીલ હોસ્પિટલના પ્રસૃતા વોર્ડમાંથી નવજાત શિશુને શ્વાને ઉઠાવી જવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર ગોધરા...
કોવિડ-19 વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા ભારત સરકાર દ્વારા દેશભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનો ચેપ સંક્રમિત વ્યક્તિ મારફતે બીજા વ્યક્તિમાં ફેલાતો હોવાથી સરકારે...
કોરોનાનાં કહેરમાં લોકડાઉનની અસર હેઠળ રોજે-રોજનું કમાયને ખાતા હોય તેવા પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ ભરી બની ગઈ છે ત્યારે આવા ગરીબ વર્ગ માટે સરકાર દ્વારા...
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની દ્ધિતીય વર્ષ બી.એ., બી.કોમ., બી.એસ.સી., એમ.એ., એમ.કોમ., બી.એડ., એમ.એસ.ડબલ્યુ વગેરેની પરીક્ષાઓનો પ્રારંભ થતાં યુનિ.ની પરીક્ષાઓના પ્રથમ દિવસે જ વિવિધ કોલેજમાં 27...
પાવાગઢખાતે આઠમ નિમિત્તે અઢી લાખથી વધુ માઈભક્તો ઉમટયાં પંચમહાલ રાજુ સોલંકી પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રિના આઠમે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું અંદાજીત...
પંચમહાલ રાજુ સોલંકી સમ્રગ ગુજરાત રાજયમાં ૦ર ઓકટોબર એટલે કે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિનથી ૦૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ–૨૦૧૯ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું...
પંચમહાલ રાજુ સોલંકી સરકારી વિનયન કોલેજ શહેરામાં આજે નહેરુ યુવા કેન્દ્રમાં ગોધરા દ્વારા યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના વક્તા તેમજ અતિથિવિશેષશ્રી ચંદ્રેશભાઇ...
ગોધરાની જાણીતી શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે NSS, NCC અને સ્પોર્ટ્સના વિધાર્થીઓ દ્વારા શાનદાર ઉજવણી થઈ...
પંચમહાલ રાજુ સોલંકી જી સી ઇ આર ટી ગાંધીનગર તેમજ ડાયટ સંતરામપુર દ્વારા ગોધરા તાલુકાનો કલામહોત્સવ બી.આર .સી ભવન અંબાલી ખાતે યોજાયો હતો જેમાં ચિત્રકલા,નિબંધ,વકતૃત્વ...