ગાંધી જયંતિ નિમિત્તે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ના કુલપતિ એ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ મા ભાગ લીધો.
પંચમહાલ રાજુ સોલંકી ગોધરા ખાતે આવેલ કોમર્સ કોલેજમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન તથા કોલેજમાં ઈતિહાસમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ દ્વારા ભજન નો કાર્યક્રમ...
