રાજ્ય કોરોનાં વાઇરસનાં ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે રાજયનાં DGP શિવાનંદ ઝા એ પોલીસને આદેશો આપ્યા છે. એમણે લોકડાઉનનો...
છેલ્લા ૧૨ કલાક દરમ્યાન ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે....
ગુજરાત રાજ્ય તલાટી મંડળનાં પ્રમુખ ભરતભાઈ આહીરે કહયું છે કે રાજ્યભરનાં તલાટી મંડળે મુખ્યમંત્રીનાં રાહત ફંડમાં અંદાજે એક દિવસના પગારનાં બે કરોડ રૂપિયા આપશે, એમણે...
કોરોનાની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે.રવિવારના જનતા કરફ્યુની સફળતા જોતા દર અંતરનાં દિવસે સ્વૈચ્છિક જનતા કરફ્યુ રાખવામાં આવે તો તે પણ આશાવાદી પગલું...
રાજકોટ-સુરત બાદ અમદાવાદના પ્રહલાદનગરમાં અમેરિકાથી આવેલી યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે, જોકે આ મામલે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સેટેલાઈટ વિસ્તારમાં...
ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળીના પાકને પણ મોટું નુકસાન થતાં ભાવ ભડકે...
ગુજરાતના ફૂડ સેફ્ટી કમિશ્નરશ્રીએ રાજયમાં એક યાદી જાહેર કરી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને તેમના એરિયામાં આવેલ તમામ હોટલ, રેસ્ટોરાના રસોડા પરથી ‘No Admission...
દક્ષિણ ગુજરાત પરથી ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ‘મહા’ વાવાઝોડાના કારણે ટોળાતું સંકટ આખરે શમી જતાં તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો...
અરબી સમુદ્રમાં લક્ષ્યદીપ નજીક સર્જાયેલા મહા વાવાઝોડાની અસરથી સુરત સહિત દક્ષિણ ગુજરાત પર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને...