ભારતીય સંસ્કૃતિ મુજબ શુભ પ્રસંગો શુભ મુહૂર્ત દરમિયાન કરવા જોઈએ તેમ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમુરતા દરમિયાન શુભ અને માંગલિક પ્રસંગો થઈ શકતા નથી, જ્યોતિષ શાસ્ત્ર...
પાકિસ્તાનમાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 6...
ભરૂચ જિલ્લાની વાગરા, જંબુસર, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર બેઠક ઉપર ભાજપના ઉમેદવારને લઈ સસ્પેન્સ છેલ્લી ઘડી સુધી ચાલ્યું હતું. ટિકિટોની ફાળવણી મધરાતે ઉમેદવારોના મોબાઈલ રણકવા...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આજે નવી સરકારની શપથવિધી યોજાઇ, જેમાં ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. દરમિયાન...
અત્યારે ભાજપ દ્વારા પુરજોશથી શપથવિધીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત બાદ મંત્રીઓના નામો સામે આવ્યા છે ત્યારે કયા મંત્રીને...
શિક્ષણ વિભાગ દ્વારા ૪૦૦શાળાઓના વાર્ષિક નિરિક્ષણનો માર્ગ મોકળો બનશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા આચારસંહિતા હટી ગયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ૪૦૦ શાળાઓના વાર્ષિક નિરિક્ષણ...