પડતર માંગોને લઇને ST નિગમના કર્મીઓ તા. 22 મીએ બસનાં પૈડાં થંભાવશે.
એસટી નિગમના કર્મચારીઓના બાકી પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સંઘર્ષનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. વિવિધ 13 માંગણીઓને લઈને ટ્વિટર ઝુંબેશ, કાળી પટ્ટી બાંધવા, સૂત્રોચ્ચાર, ઘટનાદ સહિતના...
