માંગરોળ : સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર- ગોરધા -વડ ઉદવહન સિંચાઇ યોજનામાં વિસ્તરણની કામગીરીનો ખાતમુહૂર્તનો કાર્યકમ યોજાયો.
પૂર્વ મંત્રી ગણતસિંહ વસાવાના હસ્તે ભૂમિપૂજન માંગરોળ તાલુકાના ઓગણીસા ખાતે યોજાયો હતો. કાકરાપાર ગોરધા વડ ઉદવહન સિંચાઇ યોજનામાં 570 કરોડનો ખર્ચ કરી યોજના પૂર્ણ કરી...
