સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પામેલી મોરબીની ઠાકર લોજના ઠાકર પરિવારના સભ્યોએ ધંધામાં ભાઇઓ ભાગ મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મોરબીના શનાળા રોડ પર આવેલ મહેશ...
માંગરોળ તાલુકાનાં વિવિધ ગામોમાં ૨ ફેબ્રુઆરીના રોજ ઉત્સાહભેર મહાસુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી. કૈવલજ્ઞાન સંપ્રદાયનાં પરમગુરુ કરુણાસાગર ભગવાનની250મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી....
માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભુખી નદી ઉપર રૂ. 164 લાખના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજનું લોકાર્પણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવતા માંગરોળ અને...
અમદાવાદના ધંધુકાના પ્રખર હિન્દુવાદી ગૌરક્ષક કિશન ભરવાડની હત્યા નજીવી બાબતે થોડા દિવસ પહેલા થતા સમગ્ર રાજ્યમાં રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે કિશન ભરવાડની 20 દિવસની દીકરીને ન્યાય...
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો, ગ્રામજનોને સાતત્યપૂર્ણ વીજપૂરવઠો પૂરો પડવાના હેતુથી નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તા.૨૩...