વાંકલ : માંગરોળ તાલુકામાં કાનૂની જાગૃતિ અભિયાન : વિવિધ ગામોમાં શિબિરનું આયોજન.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તાલુકા કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ મોટીનરોલી, હથોડા, પાલોદ, સિયાલજ, મોટા બોરસરા ગામોમાં કાનૂની શિબિર યોજાય. સુરત જિલ્લાના ચેરમેન વી.કે.વ્યાસ...
