ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકામાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે તાપી – કરજણ પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજના અને સૈનિક શાળાનું ખાર્તમુહૂર્ત મા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે સુરત જિલ્લાનાં ઉમરપાડા ખાતે રૂ. 711 કરોડનાં ખર્ચે તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજનાનું ખાર્તમુહૂર્ત અને વાડીખાતે વિદ્યાર્થીઓ માટે 51 કરોડનાં...
