Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું 3 કૃષિ કાયદાઓનું બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું. આ કાયદો પરત ખેંચવાની માંગ સાથે હાલ દેશમાં આંદોલન ચાલી રહ્યું છે જેના ટેકા માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીશ ભાઈ મલેક, ખેડૂત સમાજના આગેવાનો કેતનભાઇ ભટ્ટ મામલતદાર કચેરી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વધુમાં જણાવ્યું કે કાયદો પાછો ખેંચવામાં નહિ આવેતો ખેડૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ઝઘડીયા મુકામે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી દ્વારા જન જાગૃતિ અભિયાન રેલી યોજાઇ.

ProudOfGujarat

વાલિયા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!