Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું 3 કૃષિ કાયદાઓનું બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું. આ કાયદો પરત ખેંચવાની માંગ સાથે હાલ દેશમાં આંદોલન ચાલી રહ્યું છે જેના ટેકા માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીશ ભાઈ મલેક, ખેડૂત સમાજના આગેવાનો કેતનભાઇ ભટ્ટ મામલતદાર કચેરી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વધુમાં જણાવ્યું કે કાયદો પાછો ખેંચવામાં નહિ આવેતો ખેડૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

દસ્ક્રોઈ તાલુકાના સીંગરવા ખાતે રૂ. 75 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું ગ્રહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરાયું…

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે આવેલી સાર્વજનિક હોસ્પિટલને ૧૪ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવાયો.

ProudOfGujarat

વડોદરા : બેફામ બનેલા બુટલેગરોની ખુલ્લેઆમ એકબીજાને ધમકીઓ, પોલીસને ભરણ આપું તો મારા વિસ્તારમાં ધંધો નહિ કરવાનો..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!