માંગરોળ કોંગ્રેસ સમિતિના આગેવાનો એ જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી. માંગરોળ તાલુકામાં લોક ડાઉન દરમિયાન વેપારી વર્ગ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ...
માંગરોળ તાલુકાનાં વસરાવી ગામને વહીવટી તંત્રે “ક્લસ્ટર કોરોનટાઇન “વિસ્તાર જાહેર કર્યો છે. તેનો અમલ આજ સવારથી કરવામાં આવશે. વસરાવી ગામના અબદુલ ખાલિદ અહમદ માંજરા ઉં.આ....
માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેશન ફળીયામાં આવેલા હનુમાનજી મંદિરે કોરોના વાયરસને લીધે વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હિતાવહક છે તેને પગલે...
500 જેટલાં જરૂરિયાત મંદ વ્યક્તિ ઓને ચાર દિવસ સુધી એક ટકનું ભોજન આપવામાં આવશે. કોરોના સંક્ર્મણને અટકાવવા અમલી “લોકડાઉન “ની સ્થિતિ વચ્ચે શેરડી કાપતાં મજૂરો...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કોરોના રૂપી અંધકાર સામે દેશવાસી ઓની એકતારૂપી પ્રકાશની મજબૂતાઈનો સંદેશ આપવા માટે 5 મી એપ્રિલના રોજ રાત્રીના 9 વાગે 9...
માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 વાગ્યાં થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે. માંગરોળ તાલુકાના...