માંગરોળના મોસાલી ચાર રસ્તા પર નિર્માણ થનાર જનનાયક બિરસા મુંડાજી અને ટટયા ભીલજી પ્રતિમા નુ નિર્માણ થશે.
₹ ૪૦ લાખના સરકારી ખર્ચે નિર્માણ થનાર બંને પ્રતિમાઓનું ખાતમુર્હુત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું. વાંકલ :: માંગરોળ તાલુકાના મોસાલી ચારરસ્તા ખાતે ₹૪૦લાખના ખર્ચે નિર્માણ...
