પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજનામાં પહેલા ૧૦૦૦ રૂપિયા જેટલું પેન્શન અપાતું હતું,પરંતુ જટીલ નિયમોના પ્રતાપે વિધવા બહેનોની ઉંમર ૬૦ વર્ષથી મોટી હોય,બે...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કવચીયા ગામ આવેલ છે,આ ગામથી રાજવાડી ગામ તરફ જવાના રસ્તા ઉપર ભાથીજી ભગવાનનું મંદિર છે,ત્યાં ગ્રામજનોના સહયોગથી ભાથીજી...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકા મથકની ગણના થાય છે,જેમાં નાના-મોટા ઔધોગિક એકમો સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો આવેલ હોવાથી...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના દેવનગર ગામના ચંદનીબેન ભાણાભાઇ રાઠોડ અને કેલ્વીકુવા ગામના બુધાભાઈ સુકાભાઇ રાઠોડ સી.ડિ ડિલક્ષ મોટરસાઈકલ નંબર:- જીજે-૧૬-એમએમ-૧૬૭૮ લઇને દેવનગરથી કેલ્વીકુવા તરફ...
નેત્રંગનાં એન.આર.આઇ. દંપતી દ્વારા આશ્રમમાં ભણતા ગરીબ આદિવાસી બાળકોને પ્રિતી ભોજન કરવવામાં આવ્યું તેમજ ચંપલનું વિતરણ કરવામાં આવ્યું. 71 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બાળકોને કેકનું...
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારના જવાબદાર નેતાઓ અને અધિકારીઓએ બિનઆદિવાસી સમાજમાં આવતા રબારી,ભરવાડ અને ચારણ સમાજના લોકોને આદિવાસી તરીકાના ખોટા પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા હતા,જેના...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા, ઝધડીયા અને નેત્રંગ તાલુકો વન્યપ્રાણી દીપડના વસવાટ માટે જાણે અભિયારણ બની ગયા છે,જેમાં અવારનવાર દીપડો નજરે...
નેત્રંગ ખાતે ભારતીય કાર્યાલય પાર્ટી તેમજ ભીલિસ્થાન ટાઈગર સેના દ્વારા શહીદ થયેલા આદિવાસી નેતા સ્વ.ટંટીયા મામાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ B.T.S. કાર્યાલયનું...