તાપી જિલ્લાના વ્યારા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજીની અસ્થિ કલશ યાત્રા આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયુ.
ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ની “અસ્થિ કલશ યાત્રા ” સંદેશ ભૂમિ ધૂલે (મહારાષ્ટ્ર) થી નીકળી ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ખાતે તા. ૨૦મી સપ્ટેમ્બર-૨૦૨૫ શનિવારના બપોરે ૧:૦૦...
