એમ.એમ.હાઈસ્કુલ ઇખરમાં ધો.10 અને ધો.12 નાં વિદ્યાર્થીઓનો વિદાય(શુભેચ્છા) સમારોહ યોજાયો.
એમ.એમ.હાઈસ્કુલ, ઇખરમાં ધો.10 અને ધો.12 નાં વિદ્યાર્થીઓનો વિદાય(શુભેચ્છા) સમારોહ યોજાયો. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીએ તીલાવાતે કલામે પાકથી કરી.ત્યારબાદ શાળાના આચાર્યશ્રી એમ.એ.પટેલે વિદેશથી પધારેલા સફરી ભાઈઓનું...
