વાવાઝોડાથી ભરૂચ જિલ્લામાં ભારે તારાજી, અસંખ્ય વૃક્ષો ધરાશાયી, 318 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
શહેરી વિસ્તારોમાં અનેક સ્થળે પતરાના શેડ ઉડ્યા, સદનશીબે કોઇને જાનહાની નહીં ભરૂચ. ભરૂચ જિલ્લામાં ગઇકાલે સાંજે આવેલાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ઠેર-ઠેર વૃક્ષો જમીનદોસ્ત...
