73 મા પ્રજાસત્તાક પર્વની પંચમહાલ જિલ્લામાં ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ...
ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય...
પંચમહાલ જિલ્લામાં આગામી 26 મી જાન્યુઆરી, 2022 નાં 73 મા પ્રજાસત્તાક દિનનો ઉજવણી કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના પ્રભારી અને ગ્રામ વિકાસ અને...
અમૃત મહોત્સવ યુવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત શહેરા તાલુકાના કાંકરી ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે કોવિડ વેકશીનેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડો.વિપુલ ભાવસારના...
દેશભરમાં આજથી 15 થી 18 વર્ષની વયજુથ ના બાળકોને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે યોગ્ય પ્રમાણમાં વેક્સિનેશન થઈ શકે તે માટે પંચમહાલ જિલ્લામાં 43...
ઘોઘંબા તાલુકાના ભીલોડ ગામમાં એક રાજકીય આગેવાનના ઘરે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઘોઘંબા તાલુકાના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીએ કલાકો સુધી હાજરી આપી...
શહેરા તાલુકાના ધાધલપુર સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામીનારાયણ મંત્રંના ૨૨૦ માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમા હરીભક્તો હાજર રહ્યા હતા. શ્રી સહજાનંદ સ્વામીએ સંવત...
ઘોઘંબા તાલુકાના ભિલોડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસભા રાખવામાં આવી હતી. માળ ફળીયામાં તેરસિગભાઇ રાઠવાના ઘરે મળેલી આ જનસભામાં ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત...
ઘોઘંબા તાલુકા સંગઠન તેમજ વિવિધ સેલના હોદ્દેદારોની ચર્ચા અને ગુજરાત કોંગ્રેસમાંથી આપેલ બુથ મેનેજમેન્ટની ચર્ચા, સાથે જ આગામી વિધાનસભાને લગતા પ્રશ્નો વધુમાં ગુજરાત ફ્લોરો કંપનીના...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરિક્ષક ડૉ. રઘુ શર્મા તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશ અનુસાર તેમજ સૂચના માર્ગદર્શન પ્રમાણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સંગઠનાત્મક કામગીરી બુથ...