પંચમહાલ : ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલેશભાઈ શ્રીમાળીને ગોધરા નગરમાં અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી.
પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ગોધરા નગર અધ્યક્ષ દિલીપભાઈ દસાડીયા દ્વારા જિલ્લાનું સંગઠન...
