ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસ સંક્રમણના ભયને ધ્યાને લઇ...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોરોના પ્રભાવિત વિસ્તાર શહેરા ભાગોળ અને અબરાર મસ્જિદ વિસ્તારમાંથી આરોગ્ય વિભાગને કોરોનાના કુલ 2 પોઝિટીવ કેસ મળી આવ્યા છે. શહેરા ભાગોળની...
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અંગે અયોગ્ય ટિપ્પણી કરનાર રિપબ્લિક ભારતના અરનબ ગોસ્વામી વિરુદ્ધ ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન...
વિશ્વભરમાં કોવિડ-૧૯ સંક્રમણના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ રહી છે. નબળી રોગપ્રતિકારક શક્તિ કોવિડ-૧૯ થી થતા મરણના મોટાભાગના કેસોનું મુખ્ય કારણ છે તેમ આરોગ્યવિભાગ દ્વારા...
પંચમહાલ જિલ્લામાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ અને ૧૪૪ ની કલમ લાગુ કરવામાં આવેલ છે ત્યારે પોલીસ કર્મીઓ પોતાના પરિવારથી પહેલા પોતાના કર્તવ્યને સ્થાન આપી લોકોને કોરોના...
પંચમહાલ કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણના પગલે સર્જાયેલી સ્થિતિ સંદર્ભે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી. કોવિડ-19 સંક્રમણ રોકવા સામે...
ભારત સરકારે આપેલી સૂચના અનુસાર આજથી પંચમહાલ જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો/કંપનીઓમાં અને શહેરી વિસ્તારોની અમુક કંપનીઓમાં ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી...