અંકલેશ્વરના કાસિયા ગામ નજીક આવેલ જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે મોટર સાયકલ ડાઈવર્ઝનના આડેસમાં ભટકાતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
વિનોદભાઈ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નવા કાસિયા વેરાઈમાતા મંદિર ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રાજેશભાઈ રમણભાઈ પાટણવાડિયા પોતાની મોટર સાયકલ નંબર-જી.જે.૧૬.એએસ.૮૭૦૪ લઈ અંદાડા ગામ તરફ...
