Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના કાસિયા ગામ નજીક આવેલ જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે મોટર સાયકલ ડાઈવર્ઝનના આડેસમાં ભટકાતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નવા કાસિયા વેરાઈમાતા મંદિર ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રાજેશભાઈ રમણભાઈ પાટણવાડિયા પોતાની મોટર સાયકલ નંબર-જી.જે.૧૬.એએસ.૮૭૦૪ લઈ અંદાડા ગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કાસિયા ગામના જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે વેળા ડાઈવર્ઝનના આડેસમાં બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

દિવાળીના તહેવાર નિમિત્તે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ

ProudOfGujarat

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં આયોજનબદ્ધ રીતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અનોખી રીતે હોળી દહનની ઉજવણીની તૈયારીઓ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!