દિનેશભાઇ અડવાણી તાજેતરમાં જ વડોદરા ડિવિઝનમાં ટ્રેન પર પથ્થર ફેંકવાના અસંખ્ય બનાવો બન્યા હતા.મોટા ભાગના બનાવોમાં ટ્રેનની આસપાસ રહેતા બાળકો તથા યુવકોએ આ પ્રકારના બનાવોને...
દિનેશભાઇ અડવાણી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ઓલ્ડ ફાયર સ્ટેશન 108 એમ્બ્યુલ્સએ તારીખ 8મી ના રોજ દિવસમાં બે વાર 108 એમ્બ્યુલન્સ માજ ડિલિવરી કરાવીને માતા...
હાલમાં ખેડૂતોનો પાક ખેતરોમાં ઉભો છે તેમજ ઉનાળાનો સમયગાળો હોવાથી ખેતીના પાકને સિંચાઇની તાતી જરૂરિયાત છે.આવા સંજોગોમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોને સિંચાઈ...
ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ માંડલ દેત્રોજ-રામપુરા ઠાકોર વિકાસ મંડળ દ્વારા તારીખ 9/5/2019 ના રોજ રામપુરા ખાતે ૪૦ નવયુગલોએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડયા...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં દારૂ સદંતર પણે બંધ કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા...
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વરની અગસ્તિ એજ્યુકેશનના વિદ્યાર્થીએ આજરોજ જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.ગુરુવારે જાહેર થયેલા GHSEB ના ધોરણ 12...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામ ખાતે એક નરાધમે ૧૫ મહિનાની બાળકીને ઉપાડી જઈ તેની પર બળાત્કાર ગુજારીઓ હતો.આ બનાવના વિરોધમાં ગામના રહીશોમાં...
દિનેશભાઇ અડવાણી આજરોજ તારીખ ૯-૫-૨૦૧૯ ના રોજ ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાંથી કુલ ૩૬૦૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી...