ભરૂચ નગરના લોકો ખૂબ લાંબા સમયથી કેટલાક વિસ્તારો અશાંતધારા તરીકે જાહેર થાય તે અંગેની રજૂઆતો કરી રહ્યા હતા કે જેના પગલે ભરૂચમાં શાંતિ,સલામતી અને સુરક્ષા...
ખ્રિસ્તી સમાજ પર અવારનવાર કેટલાક આક્ષેપો કરવામાં આવે છે.આવા આક્ષેપો પાયાવિહોણા હોવાનું ખ્રિસ્તી સમાજે જણાવ્યું હતું અને સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતના ભરૂચ એકમ દ્વારા ગુજરાત...
સમગ્ર ગુજરાતમાં તેમજ સરહદી વિસ્તારમાં વાહનોને પંચર પાડી લૂટ અને ધાડ જેવા ગુના કરતી ગેંગના સાગરીતોને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડેલ છે.ખાસ કરીને આ ગેંગ...
ગુજરાત રાજ્ય મહેસુલ કર્મચારી મહામંડળ હડતાલ કમિટી દ્વારા હડતાલનું એલાન કરાયું જેમાં ભરૂચ મહેસુલ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા અને તેમણે મહેસુલ વિભાગના મંત્રીને આવેદનપત્ર ભરૂચ...
ભરૂચ ગાયનેક ડોક્ટર તેમજ એનજીઓ દ્વારા મહિલા દિન નિમિત્તે ખાસ કાર્યક્રમ મહિલાઓના લાભાર્થે અને તેઓમા જાગૃતિ આવે તે હેતુસર યોજાયો હતો.ભરૂચ ગાયનેક ડોક્ટર તેમજ એનજીઓ...
અંકલેશ્વર 8/3/19 ભરૂચ જિલ્લા ના આલિયાબેટ ખાતે નર્મદા નદીની 32 ચોરસ કિમિ જમીન કચ્છ ના મીઠાઉધોગ ના માલેતુજારોને ગુજરાત સરકારે ફાળવી દેવા ફેબ્રુઆરી 18 માં...
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના કસ્બાતીવાડ વિસ્તાર ની પાછળ ઘનશ્યામનગરમાં રહેતા 25 વર્ષીય યુવાન ડેનિશ ભાઈ આહિરે કોઈક કારણસર અંકલેશ્વરના પિરામણ ગામ વિસ્તાર પાસે...