Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ના પીરામણ ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર એક યુવાને ટ્રેન સામે આત્મહત્યા કરી પોતાનું જીવન ગુમાવ્યું…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના કસ્બાતીવાડ વિસ્તાર ની પાછળ ઘનશ્યામનગરમાં રહેતા 25 વર્ષીય યુવાન ડેનિશ ભાઈ આહિરે કોઈક કારણસર અંકલેશ્વરના પિરામણ ગામ વિસ્તાર પાસે આવેલ રેલવે ટ્રેકની ઉપર આત્મહત્યા કરી પોતાનું જીવન ગુમાવ્યું ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો અને તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી પરંતુ ડેડબોડીને જ્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન થી અંકલેશ્વર નગરપાલિકાના સરકારી હોસ્પિટલ ખાતે લાવવાની હોય ત્યારે અંકલેશ્વર ફાયર બ્રિગેડ ની શબવાહિની માંગવા માટે ફાયર બ્રિગેડ પર ફોન કરવામાં આવ્યો હતો પરંતુ ફોન બંધ બતાવવામાં આવ્યો હતો છેવટે પરિવારજનોએ ભાડાનું ટેમ્પો મંગાવી અંકલેશ્વર રેલવે સ્ટેશન થી બોડીને લઈ સરકારી હોસ્પિટલ ખાતે ટેમ્પામાં લાવવામાં આવી હતી અને ત્યાં કોઈપણ ડોક્ટર હાજર ન હોવાના કારણસર pm પણ સવારે કરવાનું જણાવ્યું હતું આ ઘટના સાબિત કરી રહી છે કે હાલ અંકલેશ્વર તંત્ર હજુ પણ નિષ્ફળ જોઈ રહ્યું હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગ…

ProudOfGujarat

આ કચરો નાંખવો ક્યાં : ભરૂચ પાલિકા પાસે યોગ્ય ડંમ્પિગ સાઇટનો અભાવ.? પ્રજા દુર્ગંધથી ત્રાહિમામ..!!

ProudOfGujarat

ભરૂચ : બાળકોનાં ઓનલાઈન આર.ટી.ઇ. પ્રવેશ અંગે મૂળ નિવાસી સંધ દ્વારા ગાંધીનગર અગ્ર સચિવ (શિક્ષણ) ને આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટર મારફત અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!