ભરૂચ જિલ્લો કાવીકંબોઈ થી હાંસોટ સુધીનો આશરે 280 કીમીનો દરિયાકાંઠો ધરાવે છે.હાલમાં વાયુસેના દ્વારા આતંકવાદીઓ પર કરવામાં આવેલ હુમલા દરમિયાન ભારતના પાકિસ્તાનને લગતા દરિયાકાંઠા વિસ્તારમાં...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા): સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી ખૂટતા નર્મદા ડેમની સપાટી 115.71 મીટર પર પહોંચી છે.જેથી સરકારે ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું...
પંચમહાલ રાજુ સોલંકી જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સૌરાષ્ટ્ર યુનિના પ્રતાપસિંહ ચૌહાણની આગામી ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી...
ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન હેમ-ખેમ સ્વદેશ આવ્યા તે પ્રસંગે સમગ્ર ભરૂચ પંથકમાં આનંદ અને ઉમંગની લાગણી છવાઈ ગઈ.કોઈપણ રાજકીય પક્ષ કે અન્ય ભેદભાવ...
સર્વ-ધર્મ સમભાવ અને દરેક જ્ઞાતિના તેમજ દરેક ધર્મના લોકો એકસમાન એવા માનવધર્મને ઉજાગર કરતા સામાજિક સેવાનું કામ બાવા અરબિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી કોરલ તાલુકો...
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ લોકસભા વિસ્તારમાં પ્રચારની શરૂઆત વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા બાઇક રેલી કાઢી પ્રચારની શરૂઆત...
ભરૂચ સ્થિત સિવિલ હોસ્પિટલ વારંવાર વાદ-વિવાદમાં સપડાય છે ત્યારે ગતરોજ રાત્રીના સમયે સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા થયેલ ગંભીર બેદરકારીના પગલે ૧૮ જેટલા દર્દીઓને ખુબ...